ભરૂચ જિલ્લામાં ખોડિયાર જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામા

ભરૂચ જિલ્લામાં ખોડિયાર જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી

ભરૂચ ની જૂની સિવિલ હોસ્પિટલ સ્થિત પૌરાણિક ખોડિયાર માતાજીનાં મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા.

   ભરૂચ ની જૂની સિવિલ હોસ્પિટલમાં ખોડિયાર માતાનું અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર આવેલ છે એવું કહેવાય છે કે રા નવઘણે આ મંદિરની સ્થાપના કરી હતી અહીં આવનાર દરેક લોકોની માનતા પૂર્ણ થાય છે. માલધારી સમાજનાં કુળદેવી પણ હોય આ મંદિરે માલધારી સમાજનાં લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.





રિપોર્ટર ભરૂચ

મનીષ કંસારા

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ