ગુજરાત માછીમાર સમાજનું પ્રતિનિધિત્વ કરવા "હિરલભાઇ એન. ઢીમર" ને ઉપ-પ્રમુખ તરીકે પંસદગી કરાઈ

સમસ્ત ગુજરાત માછીમાર સમાજ ની ટ્રસ્ટ બોડી ની મીટીંગ રાજકોટ ખાતે યોજઇ હતી,એમાં ભરૂચ ના હિરલ ઢીમર ને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી 

જેમાં ગુજરાત રાજ્યના માછીમારોના આગેવાનો વિવિધ જીલ્લાઓ માથી ઉપસ્થિત રહ્યા હતા. 



સદરહુ મીટીંગમાં માછીમાર સમાજના પડતર પ્રશ્ર્નો એન્વાયરમેન્ટ સંબંધિત ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી તેમજ આ પ્રશ્રોના નિરાકરણ માટે ભવિષ્યની વ્યુહરચના ધડવામાં આવી. 


સદરહુ મીટીંગમાં સર્વ સંમતિથી ગુજરાત માછીમાર સમાજનું પ્રતિનિધિત્વ કરવા "હિરલભાઇ એન. ઢીમર" ને ઉપ-પ્રમુખ તરીકે પંસદગી કરવામાં આવી.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ